Saturday, September 21, 2024
HomeGujaratમોરબી-૨ જીવરાજ પાર્ક નજીક પોટરીમાં પ્રોઢે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબી-૨ જીવરાજ પાર્ક નજીક પોટરીમાં પ્રોઢે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જીવરાજ પાર્ક ખાતે આવેલ ગજાનંદ પોટરીમાં રામદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા ઉવ.૫૪ રહે.નજરબાગ ભડીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજની બાજુમાં એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પરિજનો દ્વારા લાશને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હાજર મેડિકલ ઓફિસર દ્વારા પોલીસમાં જાણ કરતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!