Thursday, October 3, 2024
HomeGujaratવાંકાનેર નિવાસી સ્વ.કાશીબેન ઠાકરશીભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન/શનિવારે બેસણું

વાંકાનેર નિવાસી સ્વ.કાશીબેન ઠાકરશીભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન/શનિવારે બેસણું

વાંકાનેર નિવાસી કાશીબેન ઠાકરશીભાઈ પંડ્યા તે ઠાકરશીભાઈ ભુરાભાઈ પંડ્યાના ધર્મપત્ની તેમજ હરેશભાઈ, મહેશભાઈ (મયાભાઈ) અને જયેશભાઈના માતૃશ્રી તેમજ સ્વ. રામજીભાઈ હાજાભાઈ મઢવીના દીકરી તેઓનું તારીખ 2-10-2024 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તારીખ 5-10-2024 ને શનિવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન રાજગોર સમાજ વાડી ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!