Monday, October 7, 2024
HomeGujaratમોરબીના જેતપર ગામના રામજી મંદિર ખાતે લંકા વિજય યાની રામ રાવણ યુદ્ધના...

મોરબીના જેતપર ગામના રામજી મંદિર ખાતે લંકા વિજય યાની રામ રાવણ યુદ્ધના નાટકનું આવતીકાલે આયોજન

જેતપર ગામના રામજી મંદિર ખાતે તા. ૦૭/૧૦/૨૪ ને સોમવારના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે મહાન નાટક લંકા વિજય યાની રામ રાવણ યુધ્ધ નું નાટક રજૂ કરવામાં આવશે. જે નાટકનું આયોજન જેતપર શક્તિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સમસ્ત જેતપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેતપર મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જેતપર નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા તા. 7/10/2024 ને સોમવાર રોજ નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેતપર ગામની પવિત્ર રંગભૂમિમાં મહાન નાટક લંકા વિજય યા ની રામ રાવણ યુધ્ધ ની જમાવટ સાથે સોમવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે રામજી મંદિર ખાતે આયોજન કર્યું છે. જેમાં જેતપર ગામના કાર્યોને પ્રોત્સાહન આપવા તેમજ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને તન-મન-ધનથી સાથ સહકાર આપવા સમસ્ત જેતપર ગામ તરફથી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!