Tuesday, April 1, 2025
HomeGujaratમોરબી-૨:તબિયત લથડતા સારવાર માટે લઈ જતા રસ્તામાં વૃદ્ધનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

મોરબી-૨:તબિયત લથડતા સારવાર માટે લઈ જતા રસ્તામાં વૃદ્ધનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ક્રાંતિજ્યોતમાં રહેતા મનસુખભાઇ દેવજીભાઈ વડસોલા ઉવ.૬૫ની તબીયત લથડતા તેઓને પરિવારજનો મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમા લઇ જતા હોય, તે દરમિયાન રસ્તામાં જ મનસુખભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે મૃતકની લાશ તેના સગા-સબંધી પી.એમ. કરાવવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, બી ડિવિઝન પોલીસે સમગ્ર બનાવ બાબતે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!