Saturday, April 19, 2025
HomeGujaratમોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક સોસાયટી ખાતે યોજાશે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા...

મોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક સોસાયટી ખાતે યોજાશે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક ૧ અને ૨ ખાતે શ્રી શ્યામ પાર્ક પરિવાર દ્વારા હનુમાનજી મંદિર પ્રાણ પ્રતીષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ અને ૮:૩૦ વાગ્યે હનુમાનજી મંદિર ખાતે પરિશ્રમ ધૂન મંડળનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહેવા શ્યામ પાર્ક પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક ૧ અને ૨ ખાતે શ્રી શ્યામ પાર્ક પરિવાર દ્વારા હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસની તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ઉજવણી કરવામાં આવશે. જેમાં ગરબી ચોક ખાતે મહાપ્રસાદ સાંજે ૦૬:૦૦ વાગ્યે અને હનુમાનજી મંદિર ખાતે પરિશ્રમ ધૂન મંડળ રાત્રે ૦૮:૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત શ્યામ પાર્ક પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!