Thursday, May 2, 2024
HomeGujaratમોરબીમાં ભાજપનો કેસરિયો લહેરાયો : આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત...

મોરબીમાં ભાજપનો કેસરિયો લહેરાયો : આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો.

મોરબી જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની મતદાનની મતગણતરી યોજાઈ હતી જેમાં ભાજપે ચોંકાવનારી જીત હાંસલ કરી છે જેમાં મોરબી નગરપાલિકામાં તમામ 52 બેઠક પર કેસરિયો લહેરાવ્યો હતો તો વાંકાનેર નગર પાલિકા માં પણ 28 સીટો માંથી 24 ભાજપ અને 04 બસપા એ મેદાન માર્યું છે ,માળીયા મી.નગરપાલિકા કોંગ્રેસ ના ફાળે ગઈ છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતમાં અને મોરબી ,હળવદ,માળીયા મી.,વાંકાનેર,ટંકારા તાલુકા પંચાયત પણ ભાજપે બહુમત હાંસલ કરી કબ્જે કરી છે જેમાં વાંકાનેર તાલુકા પંચાયત માં આઝાદી પછી પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં હાલ કેસરિયો હોટ ફેરવરિટ થયો છે ત્યારે મોરબી જીલ્લાની પ્રજાએ ભગવો લહેરાવી અને 2015 નો જાને બદલો લીધો હોય તેમ કોંગ્રેસને વિરોધપક્ષમાં ઉભા રહેવા પણ મોકો ન આપ્યો હોય તેવા સંજોગો હાલ મોરબીમાં કોંગ્રેસ માટે ઉભા થઇ ગયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!