Friday, September 11, 2026
HomeGujaratવનાળીયા ગામે કપાસમાં છાંટવાની દવા પી જતા આધેડનું સારવારમાં મોત

વનાળીયા ગામે કપાસમાં છાંટવાની દવા પી જતા આધેડનું સારવારમાં મોત

મોરબીના વનાળીયા ગામની સીમમાં કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયેલા દિનેશભાઈ મેળાનું મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા દિનેશભાઈ સોમલાલ મેળા ઉવ.૪૫ વાળાએ ગઈકાલ તા.૧૦/૦૯ના રોજ વનાળીયા ગામની સીમમાં કોઈ કારણસર કપાસમાં છાંટવાની દવા પી જતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!