Thursday, April 30, 2026
HomeGujaratટંકારાના ધ્રુવનગરમાં ૩૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ટંકારાના ધ્રુવનગરમાં ૩૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ટંકારાના ધ્રુવનગર ગામે ૩૬ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઈ પોલાભાઈ રાણા ઉવ.૩૬એ ગત તા.૨૮/૦૪ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના મોટાભાઈએ પોલીસને આપેલ પ્રાથમિક વિગતોને આધારે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!