Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં પરણિતાને શારીરિક માનસિક ત્રાસ આપી માર મારતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પરણિતાને શારીરિક માનસિક ત્રાસ આપી માર મારતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાઓ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા મેણાટોણા મારી તેમજ ચારીત્ર્ય અંગે શંકા કરી મને શારીરિક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપી માર મારતા પરિણીતાએ પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી મળી કુલ ૧૦ સાસરીયા પક્ષના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની પરિણીતાને સાસરીયાપક્ષનાઓ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા મેણાટોણા મારી તેમજ ચારીત્ર્ય અંગે શંકા કરી મને શારીરિક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપી તેમજ ફરીયાદીને જેઠ આદમભાઈએ લાકડી વડે વસાના ભાગે તથા ખંભાના ભાગે માર મારી તથા જેઠ મુસાભાઇ તથા જેઠણી સાહિનબેન ઢીકા પાટુનો માર મારી ફરિયાદીના પતિ ઈમરાને લાકડી વડે માથાના ભાગે તથા શરીરે તથા પગે માર મારી ઈજાઓ પહોચાડી તેમજ સાસુ હલીમાબેન, સસરા આમદભાઈ, જેઠ સલીમભાઈ તથા સાયનાબેન તથા જેઠ ગુલામભાઇ તથા ફરીદાબેન ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!