Friday, April 19, 2024
HomeGujaratહળવદ ના વતની હાલ અમદાવાદ રહેતા દંપતીએ ગૌશાળામાં કર્યું રૂપિયા પાંચ લાખ...

હળવદ ના વતની હાલ અમદાવાદ રહેતા દંપતીએ ગૌશાળામાં કર્યું રૂપિયા પાંચ લાખ અગિયાર હજારનું દાન

હળવદ ના વતની હાલ અમદાવાદ રહેતા દંપતી એ વતન નું ઋણ અદા કરવા હળવદ ની શ્રી રામ ગૌશાળા માં રૂપિયા પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું

- Advertisement -
- Advertisement -

છોટાકાશી તરીકે જગવિખ્યાત એવા હળવદ ના વતની શ્રીમતી દક્ષાબેન મધુસુંદનભાઈ મહેતા અને શ્રી મધુસુદનભાઈ નાનાલાલ મહેતા એ માદરે વતન હળવદ નું ઋણ અદા કરવા હળવદ ની વિવિધ સેવાકીય સંસ્થાઓ માં માતબર રકમ નું દાન કરવા નું નક્કી કર્યું છે જે અંતર્ગત હળવદ ખાતે અંધ અપંગ અશક્ત ગૌમાતા નું આશ્રય સ્થાન છે અને 400 ઉપરાંત ગૌવંશ અને અબોલ જીવો આશ્રય લઈ રહ્યા છે તેવી શ્રી રામ ગૌશાળા માં નવા સેડ ના નિર્માણ કાર્ય માટે રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર ની આર્થિક સહાય કરી અને વતન નું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!