Monday, May 20, 2024
HomeGujaratમોરબીના મણીમંદીર પાસે દરગાહ પાસે પરવાનગી વગર કાર્યક્રમ યોજાતા ગુનો નોંધાયો

મોરબીના મણીમંદીર પાસે દરગાહ પાસે પરવાનગી વગર કાર્યક્રમ યોજાતા ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૧૧-૨૦૨૩ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. તેમ છતાં મોરબીમાં .ભરવાડશેરી હૈદરી મસ્જીદની બાજુમા રહેતા આશીફશા હાસમશા ફકીર દ્વારા ગઈકાલે મોરબી મણીમંદીર પાસે મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમા આવેલ વિવાદીત જગ્યાએ કોઇજાતની મંજુરી વગર જમણાવાર કરી સાઉન્ડ સીસ્ટમથી કાર્યક્રમ કરી ચારથી વધુ વ્યકિતઓ એકઠા કરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા આશીફશા હાસમશા ફકીર વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!