Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબીમાં સબ જેલમાં ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિતે ગાંધીજીના જીવન ચરિત્ર પર...

મોરબીમાં સબ જેલમાં ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિતે ગાંધીજીના જીવન ચરિત્ર પર સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઈ

મોરબીમાં આજે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તા. ૦૨/૧૦/૨૦૨૦ના રોજ મોરબીની સબ જેલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ ગાંધીજીના જીવન ચરિત્ર મુજબ ગાંધીજીનું પાત્ર નિભાવવામાં આવ્યું હતું. ગાંધીજીના પાત્ર દ્વારા ગાંધીજીના સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના લીધે માર્યાદિત લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ, સબ જેલમાં ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!