Friday, March 29, 2024
HomeGujaratનાના દહીસરા કુળદેવી બહુચરાજી મંદિર ખાતે ભટાસણા પરીવાર નુ સંગઠન ને લઈને...

નાના દહીસરા કુળદેવી બહુચરાજી મંદિર ખાતે ભટાસણા પરીવાર નુ સંગઠન ને લઈને બેઠક નુ આયોજન કરાયું.

દુર દરાર વ્યવસાય કે નોકરી અર્થે વસતા કુટુંબ ભાયુ ભેગા મળીને કરી ચર્ચા આગામી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજન કર્યું હતું

- Advertisement -
- Advertisement -
- Advertisement -

માળીયા ના નાના દહીસરા ગામે આજે ભટાસણા પરીવાર નુ સ્નેહ મિલન અને સંગઠન ને વધુ મજબૂત કરવા તથા દેશ વિદેશ વસતા કુટુંબી એક મેક થી જોડાઈ શકે એ માટે આગોતરૂ આયોજન કરવા હેતુ થી આજે કુળદેવી માં બહુચરાજી મંદિર ના પટરાગંન ખાતે બેઠક મળી હતી.

બેઠક મા આગામી દિવસોમાં નવ યુવાનો ને બિઝનેસ મા સ્પોટ અને નોકરી ડોક્ટર કે વકિલ ઈજનેર ની માહીતી જરૂર હોય કે આર્થિક સ્થિતિ નબળી હોય એને મદદ કરવા અનેક મુદા રજુ કરી એની અમલવારી કરવા તથા આગામી ચૈત્ર માસમાં શેડલા ગામે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચર્ચા કરી હતી. મિટીંગ અંતે તમામે પ્રિતી ભોજન લીધું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!