Wednesday, April 24, 2024
HomeNewsMorbiમોરબીમાં પાવડીયારી કેનાલ નજીક એક આધેડ નશાની હાલતમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી...

મોરબીમાં પાવડીયારી કેનાલ નજીક એક આધેડ નશાની હાલતમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા મોત નીપજયું

મોરબીમાં પાવડીયારી કેનાલ નજીક નશાની હાલતમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા આધેડનું મોત નીપજ્યુ.
મોરબી તાલુકાના સાપર ગામમાં પાવડીયારી કેનાલ પાસે એક્સોલી સીરામીક સામે પાણીના ખાડામાં રાજુભાઇ નાનકીયાભાઇ ખરદીક (ખરાડી) (ઉ.વ. આશરે 46, રહે. આબાદી, તા. પેટલવાદ, જી. જાંબુઆ, રાજ્ય-મધ્યપ્રદેશ) અજાણ્યા કારણોસર ડૂબી ગયો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. રાજુભાઈને નશો કરવાની આદત હતી અને 24 કલાક નશામાં રહેતો હતો. પોલીસે આ બનાવમાં મૃતક રાજુભાઈના મૃતદેહનું પોસ્ટમોટમ સહીતની તજવીજ હાથ ધરી હતી.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!