Saturday, March 15, 2025
HomeGujaratકોરોના ના મોરબી જિલ્લામાં આજે નવા ૧૬૬ કેસ નોંધાયા:૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના ના મોરબી જિલ્લામાં આજે નવા ૧૬૬ કેસ નોંધાયા:૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જિલ્લામાં આજે કુલ ૧૬૬ જેટલા કેસ નોંધાયા હતા અને ૧૫૦૮ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. નોંધાયેલા કેસ પૈકી મોરબી શહેર વિસ્તારમાં ૭૫, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૪૩, વાંકાનેર શહેરી વિસ્તારમાં ૧૦, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૮, હળવદ શહેર વિસ્તારમાં ૦૫, હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૭, ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૮ અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ કેસ નોંધાયા હતા

- Advertisement -
- Advertisement -

વધુમાં આજે મોરબી જિલ્લામાં ૨૦૬ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૧૫૬, વાંકાનેરમાં થી ૧૩, હળવદમાંથી ૧૨, ટંકારામાં થી ૧૮, માળિયામાં થી ૦૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!