Friday, May 3, 2024
HomeGujaratહળવદની આસોપાલવ સોસાયટીમાં છત ધોવા સમયે વીજશોક લાગતા મહિલાનું મોત

હળવદની આસોપાલવ સોસાયટીમાં છત ધોવા સમયે વીજશોક લાગતા મહિલાનું મોત

હળવદની આસોપાલવ સોસાયરીમાં ઘરની છત પાણીથી ધોતા સમયે અકસ્માતે વીજશોક લાગતા ૩૪ વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જે અંગેની ટેલિફોનિક જાણ પોલીસને કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા હેમાંગીબેન જયકુમાર પટેલ ઉવ.૩૪ પોતાના ઘરે પાણીથી છત ધોતા હતા ત્યારે કોઇપણ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા હેમાંગીબેનનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જે અંગે ફરજ પાર હાજર ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી બનાવ અંગેની ટેલિફોનિક જાણ હળવદ પોલીસ મથકમાં કરતા, પોલીસ દ્વારા પ્રાથમિક ખાતાકીય કાર્યવાહી પૂર્ણ કરી અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!