Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં મોર્નિંગ વોક દરમ્યાન અજાણ્યા વાહનની ઠોકરે વેપારી યુવાનનું મોત

વાંકાનેરમાં મોર્નિંગ વોક દરમ્યાન અજાણ્યા વાહનની ઠોકરે વેપારી યુવાનનું મોત

શહેરના વાસુકી ટ્રેડર્સ નામની પેઢીના સંચાલકનું મોર્નિંગ વોક દરમ્યાન અજાણ્યા વાહનની ઠોકરે મોત

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના નવાપરાના રહેવાસી અમિતભાઈ હસમુખભાઈ કુંડલીયા (ઉ.વ.૩૮) નામના યુવાન વહેલી સવારે નવાપરા નદીના બ્રીજ પાસે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું મૃતક યુવાન શહેરમાં આવેલ વાસુકી ટ્રેડર્સ નામની પેઢીના સંચાલક હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!