Saturday, July 27, 2024
HomeGujaratજેતપરનાં અઘારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવરંગ માંડવાનું જાજરમાન આયોજન

જેતપરનાં અઘારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવરંગ માંડવાનું જાજરમાન આયોજન

મોરબીના જેતપરના રહેવાસી અઘારા પરિવાર દ્વારા રામવન (ખરાવાડ) મું. જેતપર (મચ્છુ)માં બહુચરાજી માતાજીના મંદિરે નવરંગો માંડવોનો કાર્યક્રમ આગામી તા. 28 એપ્રિલના રોજ શુક્રવારે રાખવામાં આવ્યો છે. જેમાં શ્રી બહુચરાજી માતાજીનો નવરંગો માંડવો તેમજ નવચંડી યજ્ઞનું પણ જેતપરના અઘારા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા અઘારા પરિવાર દ્વારા જાહેર જનતાને ભાવ ભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!