Monday, April 29, 2024
HomeNewsમોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સીલીન્ડર બદલવા માટે માનવ બળ પૂરું પાડનાર અજય...

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સીલીન્ડર બદલવા માટે માનવ બળ પૂરું પાડનાર અજય લોરિયાને પ્રશસ્તિ પત્ર આપી સન્માન

મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. સરડવાએ જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયાને પ્રશસ્તિ પત્ર એનાયત કર્યું છે જેમાં મોરબી હોસ્પિટલ ખાતે કોરોના મહામારીની સ્થિતિમાં જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયાએ ઓક્સીજન સીલીન્ડર બદલવા માનવબળ પૂરું પાડ્યું હોય અને દર્દીઓની સેવામાં ખુબ સહકાર આપ્યો હોય તે ઉમદા કામગીરી બદલ તેમનો આભાર માની તેમની કામગીરીને બિરદાવી હતી

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર બદલવા માટે 32 દિવસ રાત્રી ના 8 થી સવાર ના 8 સુધી 5 રોજમદાર રાખીને એક પણ અનિચ્છનીય ના બને તેવી તકેદારી અજય લોરિયાએ રાખી હતી જે કાર્ય બદલ હોસ્પિટલ તંત્રએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!