Friday, May 3, 2024
HomeGujaratહળવદ પ્રખંડના ૮૧ ગામોનો અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો

હળવદ પ્રખંડના ૮૧ ગામોનો અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો

આજરોજ હળવદ શહેર મધ્યે આવેલ શિશુ મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આયોજિત અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હળવદ તાલુકા ના ૭૨ ગામો છે. પરંતુ નવા અને જુના ગામો મળી કુલ ૮૧ થાય છે તે તમામ ૮૧ ગામો ને અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના તમામ ગામોમાંથી રામ ભક્તો ઉમટી પડ્યા હતા આગામી તારીખ ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી પૂજિત અક્ષત અને પ્રભુ શ્રી રામ ની છબી તેમજ ભગવાન શ્રી રામ નો સંદેશ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન આજરોજ આ કાર્યક્રમ માં કરવામાં આવ્યું હતું અને વિવિધ રચનાત્મક કાર્યક્રમો થકી ભગવાન શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ ગામો ગામ બનશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો .આ કાર્યક્રમ ને સફળ બનાવવા રામ ભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!