Saturday, May 4, 2024
HomeGujaratહળવદમા વકરતી જતી ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હળવદમા વકરતી જતી ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હળવદમા વકરતી જતી ટ્રાફિક સમસ્યાને પગલે છશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે વધૂમા માથાફાડ ટ્રાફિકને પગલે શહેરીજનો પણ મુશ્કેલી મા મુકાતા હોય છે ત્યારે હળવદ પોલીસ દ્વારા શહેરના સરા ચોકડી, ડો બાબા સાહેબ આંબેડકર સર્કલ સહિતના સ્થળોએ ટ્રાફિકની જાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે તેમજ વાહનોને લગતા નિયમોનું પાલન કરવા અંગે સમજ કરવામાં આવી અને વાહન અકસ્માતો ન થાય તે માટે તકેદારી રાખી વાહનો ચલાવવા સૂચનો કરાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!