Monday, May 20, 2024
HomeGujaratમોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના યુવરાજ રતનાણીના જન્મદિવસ પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી. જેમા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય યુવરાજ રતનાણીના જન્મદિવસ નિમિત્તે મોરબીની નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરવામાં આવ્યા હતા. બાળકોને આનંદિત કરી પોતે જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ તકે ગ્રુપના સભ્ય આરતી રતનાણી, હર્ષ રતનાણી સહિતના સભ્યો સેવાકાર્યમાં જોડાયા હતા. આ સેવાકાર્યને અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે બિરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!