Saturday, May 4, 2024
HomeGujaratહળવદના કડીયાણા ગામે મામાદેવની મૂર્તિ અસમાજિક તત્વોએ ખંડિત કરતા ભાવિકોમાં રોષ

હળવદના કડીયાણા ગામે મામાદેવની મૂર્તિ અસમાજિક તત્વોએ ખંડિત કરતા ભાવિકોમાં રોષ

હળવદમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે અને તેમના આતંકથી હવે ભગવાન પણ સુરક્ષિત નથી તેમાં પણ કહી શકાય છે. ત્યારે આજે એક વિધર્મી મનાવે હળવદ તાલુકાના કડીયાણા ગામે આતંક મચાવ્યો હતો અને મામાદેવની મૂર્તિને ખંડિત કરી નાખતા ભાવિકોમાં રોશની લાગણી ફેલાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના કડીયાણા ગામે મામાદેવનું મંદિર આવેલું છે. જે કડીયાણાના તેમજ આજુબાજુના ગામના લોકોનું આસ્થાનું પ્રતીક છે. ત્યારે કોઈ અસામાજિક તત્વે અહીં ધસી આવી કડીયાણા મામા દેવના મંદીમાં તોડફોડ કરી હતી અને મામાદેવનું મસ્તક ખંડિત કરી નાખ્યું હતું. ત્યારે અજાણ્યા શખ્સે કડીયાણા મામાદેવની મૂર્તિ ખંડિત કરતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. તેમજ આવારા તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!