Friday, March 29, 2024
HomeGujaratમોરબીની જનતાને કોરોનાની રસી મુકાવવા મોરબી જીલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ દ્વારા અપિલ

મોરબીની જનતાને કોરોનાની રસી મુકાવવા મોરબી જીલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ દ્વારા અપિલ

મોરબી ની જનતાને જીલ્લા પંચાયત દ્વારા કોરોનાની રસી મુકાવવા અપિલ કરતા જણાવ્યું છે કે હાલ કોરીનાની મહામારી સામેના જંગમાં વિજય મેળવવા કોરોનાની રસી મુકાવવી એ એક ખુબજ અગત્યનો ઉપાય છે , ત્યારે મોરબીની જીલ્લાનાં ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય અને કોરીનાની રસી લેવામાં બાકી હોય તે તમામ લોકો નજીકના રસીકરણ સેન્ટર ઉપર જઈને રસી મુકાવે અને કોરોના સામે રક્ષણ મેળવે, તમામ આરોગ્ય કેન્દ્રો અને માન્ય કરેલ ખાનગી હોસ્પિટલો માં કોરોના રસીકરણ આપવાની કામગીરી સતત ચાલુ જ છે,માટે મોરબી જીલ્લાનાં મુખ્ય આરોગ્ય અધીકારી ડો. ડી.વી.બાવરવા તથા જીલ્લા આર.સી.એચ. અધીકારી ડી, વિપુલ કારોલીયા મોરબી જીલ્લાનાં ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય અને કોરીનાની રસી લેવામાં બાકી હોય તે તમામ લોકોને કોરોના રસીકરણ કરાવવા અપીલ કરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!