Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી

મોરબીમાં ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી

14મી એપ્રિલ એ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી છે. ભારતમાં બાબાસાહેબનું અન્ય રીતે પણ અમૂલ્યપ્રદાન છે. જેને લઈ આજે મોરબીમાં ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. અને
હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશના બંધારણની પ્રતિકૃતિ તેમજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સહિતના ફ્લોટ્સ રજુ કરવામાં આવ્યા હતા. તેમજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!