Friday, March 29, 2024
HomeGujaratMorbiછાત્રાલય રોડના પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

છાત્રાલય રોડના પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

મોરબી કન્યા છાત્રાલય રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી ક્રિષ્ના પાર્ક સહિતના વિસ્તારોની અંદર ચોમાસાના પાણી ભરાવાના દ્રશ્યો વારંવાર સર્જાતા હોય છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ત્યારે આ જ પાણીનો નિકાલ માટે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિત કાઉન્સીલરો દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે વોર્ડ નંબર 8 અને 9 ના વિસ્તારોમાં ગટરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ કેતન વીલપરા વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર નવીન ઘુમલિયા વોર્ડ નંબર નવના કાઉન્સિલર બીપીન દેત્રોજા સહિતના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી અને પાણીનો નિકાલ કર્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!