Friday, April 19, 2024
HomeNewsBirthdayવાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાનો આજે જન્મદિવસ ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ

વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાનો આજે જન્મદિવસ ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પોલીસમથકના પીએસઆઈ રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે મૂળ જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની પિતા પ્રવિણસિંહ જાડેજા અને માતા કુસુમબાના ચાર  ભાઈ બહેનોમાં રામદેવસિંહ જાડેજા સૌથી નાના છે રામદેવસિંહ જાડેજા સ્વભાવે કોમળ લોકોને મદદ કરવાની ભાવના વાળા છે સાથે જ તેઓ પર્યાવરણ પ્રેમી હોવાથી પ્રકૃતિના સૌંદર્ય ની અનુભૂતિ તેમજ હોર્સ રાઈડીગ અને સ્વીમીંગ નો પણ શોખ ધરાવે છે ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ રામદેવસિંહ જાડેજા પીએસઆઈ આર પી જાડેજાને આજે ૩૧ વર્ષ પૂર્ણ થઈ ૩૨ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ આર પી જાડેજા નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા બાદ જુદા જુદા જીલ્લાઓ માં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે હાલ તેઓ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે પરિવારમાં લાડકા અને મિત્રોમાં ઉત્કૃષ્ઠ તેવા રામદેવસિંહના જન્મ દિવસે મોરબી મિરર પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!