Sunday, May 5, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે કારખાનામાં પરિણીતાની છેડતી અને જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ...

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનામાં પરિણીતાની છેડતી અને જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે કારખાનામાં પરિણીતાનું બાવડું પકડી છેડતી કાર્યાની અને જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યાંની મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

રફાળેશ્વર ગામે રહેતી 25 વર્ષીય પરિણીતાએ તે જ ગામે રહેતા લખનસિંહ દરબાર નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓના પતિએ અગાઉ આરોપી લખનસિંહના ભત્રીજા વિરૂધ્ધમાં એક્ટ્રોસીટી મુજન ફરિયાદ દાખલ કરી હતી. આ બાબતનો ખાર રાખી આરોપી લખનસિંહએ કૈલાશ નળીયાના કારખાનામાં પરિણીતાનું બાવડુ પકડી છેડતી કરી હતી વધુમાં જાહેરમાં જ્ઞાતી પ્રત્યે હડધુત કરી મુંઢ ઇજા પહોચાડી હોવાની રાવ કરાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!