Thursday, April 25, 2024
HomeGujaratહળવદ ભાજપ યુવા મોરચા દ્વારા સરા નાકા ખાતે કોંગ્રેસનું પૂતળા દહન કરાયું

હળવદ ભાજપ યુવા મોરચા દ્વારા સરા નાકા ખાતે કોંગ્રેસનું પૂતળા દહન કરાયું

બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા સાથે પંજાબ કોંગ્રશ સરકાર દ્વારા ચેડા કરી તેઓના કાફલાને રોકવામાં આવ્યો જેના વિરોધમાં આજે ગુરુવાર સાંજે હળવદના સરા નાકા ખાતે ભારતીય જનતા યુવા મોરચા હળવદ દ્વારા સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના પૂતળા દહન કરવામાં આવ્યું હતુ.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે મોરબી જિલ્લાના પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોર, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા.બીપીનભાઈ દવે, પરસોત્તમભાઈ, વલ્લભભાઈ પટેલ, તપનભાઈ દવે,જયેશ ભાઈ પટેલ, મેહુલ ભાઈ પટેલ, રવી પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!