Friday, April 26, 2024
HomeGujaratમોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મોરબીની માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં જીતેન્દ્ર લાલજીભાઈ હડિયલ, ગોપાલ રામજીભાઈ હડિયલ અને મુકેશભાઈ દિનેશભાઈ હડિયલ ત્રણેય યુવાનોએ પોતાના દાદીમાની સ્વ.હિરૂબેન જેરામભાઈ હડિયલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને શાળાના ધો.1 થી 4 ના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ફુલસ્કેપ તેમજ પેન્સિલ,રબબર, પેન્સિલ,સાર્પનર વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરી બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવી મનગમતી વસ્તુ મળતા મુખ પર હાસ્ય ફરી વળ્યું હતું જેને લઈને શાળાના આચાર્યએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!