મોરબી માં આવેલી અવની ચોકડી પાસે મેઘાણી સ્કૂલની બાજુમાં રહેતા ભુરજી ભાઈ રામભાઈ પરમાર યે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પાડોશમાં રહેતા તેના કાકાના દીકરા સુરેશ શિવલાલ પરમાર એ તે ની વાડી રેતી કપચી નો સામાન નાખ્યો હોય નવું મકાન બનતું હોય જેથી તેને સામાન ખેતરમાં નાખ્યો હતો પરંતુ કુરજીભાઈ ને ખેતર ખેડવાનું હોય જેથી સામાન હટાવી લેવા નું કહેતા કૌટુંબિક ભાઇ સુરેશ પરમાર ઝઘડો કરી યુવાનને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે