Friday, May 3, 2024
HomeGujaratજાણો મોરબીમાં સવાર થી બપોર સુધી ક્યાં ક્યાં વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે...

જાણો મોરબીમાં સવાર થી બપોર સુધી ક્યાં ક્યાં વિસ્તારમાં વીજ પુરવઠો રહેશે ઠપ્પ…!!

પીજીવીસીએલ દ્વારા અમરેલી એસ.એસ. ૬૬ કેવી નું સમારકામ તા. ૨૪/૦૪/૨૪ ને બુધવારના રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા વાવડી રોડ ફીડર, ચિત્રકૂટ ફીડર અને શ્રઘ્ધા ફીડર સહિતના વિસ્તારોમાં સવારે ૦૬:૩૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેમજ કામ કામ પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પીજીવીસીએલ દ્વારા અમરેલી એસ.એસ. ૬૬ કેવી નું સમારકામ તા. ૨૪/૦૪/૨૪ ને બુધવારના રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા ફીડર વિસ્તારમાં સવારે ૦૬:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં વાવડી રોડ ફીડરમાં આવતા રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસના વિસ્તારો, ચિત્રકૂટ ફીડરમાં નવલખી રોડ, નવી-જૂની રેલવે કોલોની, જુના મહાજન ચોક, નવાડેલા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, ઘાંચી શેરી, સ્ટેશન રોડ વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારો, શ્રધ્ધા ફીડરમાં નિધિ પાર્ક, રણછોડ નગર, યમુના નગર, લાયન્સ નગર, વી.સી. પરા, અમરેલી રોડ, શાંતિવન સોસાયટી, મદીના સોસાયટી, વિજય નગર વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે. જે કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો પૂનઃ શરૂ કરવામાં આવશે તેમ પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!