Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીનાં વનાળીયા ગામે તીનપતીનો જુગાર રમતા પાંચ પકડાયા

મોરબીનાં વનાળીયા ગામે તીનપતીનો જુગાર રમતા પાંચ પકડાયા

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા. ૮ ના રોજ મોરબી તાલુકાના વનાળીયા ગામમાં આવેલ નિશાળ પાસે આવેલ જાહેર ચોકમાં ગંજીપતાનાં પાના તથા પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રામજીભાઇ ખેંગારભાઇ વાઘેલા, મામદભાઇ હસનભાઇ સુમરા, મુસ્તાકભાઇ આદમભાઇ સુમરા, ઓસ્માણભાઇ આદમભાઇ લુઢર અને કાસમભાઇ સુલેમાનભાઇ સુથાને રોકડ રૂ.૪૪૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!