Saturday, April 27, 2024
HomeGujaratમોરબી તાલુકાના મકનસર ગામે પરપ્રાંતીય મજુરનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ

મોરબી તાલુકાના મકનસર ગામે પરપ્રાંતીય મજુરનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ

મોરબી તાલુકાના મકનસર ગામે પરપ્રાંતીય મજુરે ગળેફાંસો ખાઈ આપઘાત.મકનસર ગામ મનોજભાઈ રવજીભાઈ પરમારની માલીકીની ભાડે આપેલ ઓરડીમા રહેતા જીતેન્દ્રભાઈ ઓમપ્રકાશ વર્મા (ઉ.વ. ૨૦, ધંધો મજુરી, રહે મૂળ શીવનથા, તા. બિકાપુર, જી. ફૈઝાબાદ, ઉતરપ્રદેશ)એ અજાણ્યા કારણોસર પોતાની મેળે ઓરડીમા એંગલ સાથે રાઢવા (રસા) દ્વારા ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!