Tuesday, May 7, 2024
HomeGujaratઅબોલ આશ્રિત જીવોના સ્થાન ટંકારા પાંજરાપોળ ને સહકારી અગ્રણી સ્વ વાધજી બોડા...

અબોલ આશ્રિત જીવોના સ્થાન ટંકારા પાંજરાપોળ ને સહકારી અગ્રણી સ્વ વાધજી બોડા પરીવારનુ એક લાખ અગિયાર હજાર નુ અનુદાન

સ્વ વાધજીબાપા જીવદયા ની પ્રવૃતિ માટે અપાર હાર્દિક લાગણી ધરાવતા.

- Advertisement -
- Advertisement -

સહકાર રત્ન ” સામાજીક અને રાજકીય અગ્રણી કુભકો – નાફેડ – રા.ડી.ક્રો.બેન્ક પુર્વચેરમેન મુરબ્બીશ્રી વાધજીભાઈ રૂગનાથભાઈ બોડા તા. ૨૪-૪-૨૧ ના રોજ ગોલોકવાસ થતા તેમના પરિવાર દ્વારા એમની ગાયમાતા આદીઅબોલ જીવો પત્યેની અનન્ય લાગણી સાથે કરૂણા થકી પોતે સહાયક બની અન્યોને પ્રેરણા પૂરી પાડતા હતા.

ત્યારે તેઓશ્રીના પરિવાર દ્વારા શ્રી ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ ના આશ્રિત અબોલજીવ માટે એક લાખ અગિયાર હજાર નુ અનુદાન આપી સંસ્થાને જરૂરીયાત થયે જાણકરી ધટતુ કરવાની તૈયારી જે સવ. વાધજીભાઈ બોડા જીવદયા માટે હાર્દિક લાગણી ધરાવતા એ પ્રમાણે આ કેડીએ બોડા પરીવાર પણ તન મન ધનથી મદદરૂપ બનવાની ભાવના વ્યક્ત કરેલ

આ તકે શ્રી ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને કાર્યકરોએ સ્વ વાધજી બોડા પરીવાર નો ગદગદીત બની આભાર વ્યક્ત કરેલ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!