Friday, March 29, 2024
HomeNewsહળવદ તાલુકા બહુજન સમાજ દ્વારા મહાપરી નિર્વાણદિન પર ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી...

હળવદ તાલુકા બહુજન સમાજ દ્વારા મહાપરી નિર્વાણદિન પર ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અપાઈ

હળવદ તાલુકા બહુજન સમાજ દ્વારા 6 ડિસેમ્બરના રોજ મહાપરી નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિનુ આયોજન કરાયું હતું. જેમાં હળવદના ટીકર રોડ પર આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બહુજન સમાજ દ્વારા જણાવ્યા અનુસાર, હળવદ તાલુકાના બહુજન સમાજ દ્વારા હળવદના ટીકર રોડ ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરના સર્કલ ખાતે ૬૬માં મહાપરી નિર્વાણ દિનની નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં હળવદ તાલુકાના બહુજન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડો.બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને પુષ્પાંજલિ આપી તેમજ સમૂહમાં મીણબત્તી ચલાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુજન સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!