Thursday, March 28, 2024
HomeNewsHalvadહળવદનો બ્રાહ્મણી 2 ડેમ અવરફ્લો થતા સાત કલાક માટે એક દરવાજો અડધો...

હળવદનો બ્રાહ્મણી 2 ડેમ અવરફ્લો થતા સાત કલાક માટે એક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો

 

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બળદેવ ભરવાડ(હળવદ):હળવદનો બ્રાહ્મણી 2 ડેમમા વરસાદી પાણીની સારી આવક થઇસે ડેમ અેક સપ્તાહ પહેલા જ છલોછલ ભરાયઇ ગયો હતો હવે જે નવા પાણીની આવક થાય તેનો ફરજીયાત નીકાલ કરવો પડે તેમસે ત્યારે નવા પાણીની આવક થતા ગતરાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો હતો અને 400 ક્યુસેક પાણીનો નીકાલ કરવામા આવ્યોસે ડેમના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા પણ જણાવ્યુ હતુ મયુરનગર, ધનાળા, રાયસંગપુર, કેદારીયા, સુસવાવ, ચાડધ્રા મીયાણી.ટીકર.માનગઢ સહિત ગામના લોકોને બ્રાહ્મણી નદીના પટમા અવરજવર ન કરવા જણાવ્યુસે હજુ વધુ પાણીની આવક થસેતો ફરીથી દરવાજા ખોલવામા આવસે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!