Friday, March 29, 2024
HomeNewsHalvadહળવદના રાયસંગપુર નજીક બેઠા પુલમાં ગુજકેટની પરીક્ષા આપવા જતા પિતા પુત્ર તણાયા,...

હળવદના રાયસંગપુર નજીક બેઠા પુલમાં ગુજકેટની પરીક્ષા આપવા જતા પિતા પુત્ર તણાયા, પિતાનો અને પુત્ર નો મૃતદેહ આજે મળ્યો

મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ થયો હતો જેના લીધે ગઈકાલે હળવદના રાયસંગપુર નજીક ગુજકેટની પરિક્ષા આપવા જતા પિતા પુત્ર તણાયા હતા જેમાં પિતાનો મૃતદેહ ગઈકાલે અને પુત્રના મૃતદેહ ને NDRF ટીમે અને સ્થાનીક તરવૈયાઓએ શોધી કાઢ્યા હતા જેમાં આજે 30 કલાક બાદ ગઇકાલે વોકળામા તણાયેલ શ્રીપાલનો મૃતદેહ મળી આવ્યો હતો એક સાથે બન્ને પિતા પુત્રના મોત થતા મોત થતા નાના એવા ગામોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેર માં પણ દિઘડીયા શેખરડી નજીક આવેલા બેઠા નાલમાં મારુતિ સિઝુકીની સીઆઝ
કારમાં સવાર પાંચ લોકો તણાયા હતા જે પૈકી ત્રણ લોકોનને વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમે બચાવી લીધા હતા જ્યારે બે લોકોના ગત સાંજે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!