Sunday, April 28, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

મોરબીના રામધન આશ્રમ ખાતે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે આજે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રામધન આશ્રમ ખાતે આજે હનુમાન જયંતીના પાવન અવસરે ચપલ વિતરણ, હનુમાનજીની પૂજા અર્ચના, હનુમાન ચાલીસાનું પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ મહંત ભાવેશ્વરી બહેન અને શ્રદ્ધાળુઓએ ભગવાન બજરંગ બલી સમક્ષ સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી ઉગારી લેવા તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!