Friday, March 29, 2024
HomeGujaratહળવદ સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના સ્વામિનારાયણ ના ચંદન વાઘા દર્શન કરી ધન્યતા અનુભવતા...

હળવદ સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનના સ્વામિનારાયણ ના ચંદન વાઘા દર્શન કરી ધન્યતા અનુભવતા હરીભક્તો

હળવદ‌ મેઈન બજારમાં આવેલ મુળી તાબાનું ટાવરવાળું સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ ને ચંદન વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને ચંદન વાઘાના શણગાર કર્યા હતા જે ચંદન વાઘા દર્શનનો ભક્તોએ સરકારી ગાઈડ લાઈન મુજબ લાભ લીધો હતો.ચંદન વાધાના દશૅન કરી હરીભક્તો ધન્યતા અનુભવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!