Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં શિક્ષકોને ચાણક્ય વ્યવહાર નીતિ પુસ્તક અર્પણ કરી વાંચન જાગૃતિની પહેલ કરાઈ

મોરબીમાં શિક્ષકોને ચાણક્ય વ્યવહાર નીતિ પુસ્તક અર્પણ કરી વાંચન જાગૃતિની પહેલ કરાઈ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ચાણક્યની વ્યવહાર નિતી પુસ્તક મોરબી જિલ્લાના રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરેલ શિક્ષકઓને અર્પણ કરી વાંચન જાગૃતિ માટેનો પહેલ કરતો કાર્યક્રમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખના ઘેર યોજવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે મોરબી જિલ્લાના રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરેલ શિક્ષકોને સ્વામિ વિવેકાનંદજીના વિચારો અને ચિંતન કરતાં પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા. આજના શુભ દિવસે મોરબી જિલ્લાના રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરેલ શિક્ષકો હળવદ ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના મહેમાન બનતા પરિવાર દ્વારા રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!