Thursday, May 9, 2024
HomeGujaratપ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ સંધ્યા આરતીમાં મૂળ ટંકારાના ઉદ્યોગપતિએ લાભ લઈ ધન્યતા...

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ સંધ્યા આરતીમાં મૂળ ટંકારાના ઉદ્યોગપતિએ લાભ લઈ ધન્યતા અનુભવી

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પુર્વક ઉજવાયો છે. ત્યારે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદની પ્રથમ સંધ્યા આરતીમાં સુરતના ઉદ્યોગપતિ અને ટંકારાના ધેટીયા વાસ ખાતે રહેતા પ્રકાશ હિરાભાઈ ધોરીયાણી પહોંચ્યા હતા.

- Advertisement -
- Advertisement -

અયોધ્યા ખાતે પ્રથમ સંધ્યા આરતીમાં પહોંચ્યા બાદ અયોધ્યાનો નઝારો, ભાવના અને લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય તેમ ભાવુક બનીને પ્રકાશભાઈએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. ત્યારે ટંકારામાં રહેતા પ્રકાશભાઈના ભાઈ વાસુભાઈએ જણાવ્યું હતું કે શ્રી શ્રી રવિશંકર મહારાજના અનન્ય શિષ્ય હોય અયોધ્યા તરફથી આમંત્રણ મળતાં ગુરૂદેવ સાથે મહામહોત્સવમા પહોચ્યા હતા. અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પહેલી આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!