Monday, May 20, 2024
HomeGujaratમોરબીના શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ૨૨૦૦ દિવડા પ્રગટાવી મહાઆરતી યોજાઇ

મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ૨૨૦૦ દિવડા પ્રગટાવી મહાઆરતી યોજાઇ

ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી થતાં અને ભગવાન શ્રી રામની નિજ મંદિરમાં ૫૦૦ વર્ષ બાદ પધરામણી થતાં મોરબીના શ્રી ધક્કાવારી મેલડી માતાજીના મંદિર ખાતે ૨૨૦૦ દિવડા પ્રગટાવી એક કલાકની મહાઆરતી યોજવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં ૫૦૦ વર્ષ બાદ પધરામણી થતાં મોરબીના શ્રી ધક્કાવારી મેલડી માતાજીના મંદિર ખાતે ૨૨૦૦ દીવા પ્રગટાવીને એક કલાકની મહાઆરતી યોજવામાં આવી હતી. મંદિરના સેવાભાવી સંચાલકો વિનુભાઈ ડાંગર, રધુભા ઝાલા, જાનીભાઈ અને ભરતસિંહ સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો. જે એક કલાકની મહા આરતીના દર્શન કરવા માટે હજારો લોકોએ ભારે ભીડ લગાડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!