Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેરમાં અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આધેડે મોતની સોડ તાણી લીધી

વાંકાનેરમાં અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આધેડે મોતની સોડ તાણી લીધી

વાંકાનેરના ઉપલાપરા આરોગ્યનગરમાં રહેતા આધેડે પોતાના ઘરે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

શહેરના ઉપલાપરા આરોગ્યનગરમાં રહેતા હિરાભાઇ છનાભાઇ કોળી નામના 55 વર્ષીય આધેડે પોતાના ઘરે કોઈ પણ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે જીતુભાઇ જીવણભાઇ વીરાણી (ઉ.વ. ૩૬ રહે.વાંકાનેર આરોગ્યનગર ઉપલાપરા)ને જાણ થતાં તેઓએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ મૃતદેહનો કબ્જો સાંભળી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!