Monday, May 20, 2024
HomeGujaratહળવદમાં રખડતા ભટકતા બિન વારીસ લોકો માટે ચતુરબા બાલાશંકર આચાર્ય આશ્રમ નો...

હળવદમાં રખડતા ભટકતા બિન વારીસ લોકો માટે ચતુરબા બાલાશંકર આચાર્ય આશ્રમ નો શુભારંભ

આજના આધુનિક યુગમાં એકબીજા એકબીજાનું કરવામાં ટાઈમ નથી ત્યારે હળવદમાં અનેરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચતુરબા બાલાશંકર આચાર્ય આશ્રમ નો શુભારંભ થયો છે જેમાં રખડતા ભટકતા બિન વારીસ લોકોને રાખવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

જેનો શુભારંભ તારીખ 24 જુલાઈ 2022 રવિવારના રોજથી થયો છે આ સમારંભના મુખ્ય અધ્યક્ષ સ્થાને ડો.ભરત વાટવાની ફાઉન્ડર ટ્રસ્ટી શ્રદ્ધા ફાઉન્ડેશન રેમન મેગસેવીનર 2018 તથા અન્ય અતિથિ વિશેષમાં રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ રોટરી સેવા ટ્રસ્ટ હળવદ, ડો યોગેશકુમાર પાઠક, ડો.પી ડી ઉનાલીયા, નરેશભાઈ ગોધાણી, જેરામ ભગત સંચાલક, દિનેશભાઈ લાઠીયા, પ્રમુખ, ઉમેશભાઈ સોલંકી. પ્રમુખ, સહિતના અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપેન્દ્રભાઈ આચાર્ય પ્રમુખ ચતુરબા બાલાશંકર આચાર્ય એ કાર્યક્રમ સુંદર આયોજન‌ કરવામાં આવ્યું હતું, હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!