Monday, May 6, 2024
HomeGujaratનીચી માંડલ ગામે હીંચકામાંથી પડી જતા ઈજાગ્રસ્ત બાળકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત

નીચી માંડલ ગામે હીંચકામાંથી પડી જતા ઈજાગ્રસ્ત બાળકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર નીચી માંડલ ગામમાં વીનુભાઈની વાડીએ રહેતા રાકેશભાઈ અવાલેના ૫ માસના પુત્ર દેવરાજ ગત તા. ૨૪ એપ્રિલના રોજ રાત્રીના ૮ વાગ્યે વાડીએ હીચકામાંથી કોઈ કારણસર પડી જતા શરીરે ઈજા થઇ હતી. તેને પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ રાજકોટની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેનું તા. ૨૫ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!