Wednesday, May 1, 2024
HomeGujaratમોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આજે કૈલાશ ખેર ધૂમ મચાવશે

મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આજે કૈલાશ ખેર ધૂમ મચાવશે

મોરબી સહિત સમગ્ર દેશ માં નવરાત્રી ની ધામે ધુમે ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં અલગ અલગ જગ્યાએ ભવ્ય આયોજન પણ થતા હોય છે અને તેમાં અલગ અલગ વિખ્યાત કલાકારો ને ખેલૈયાઓ નુ મનોરંજન પૂરું પાડવા આમંત્રિત કરવામાં આવતા હોય છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી માં પણ ઉમિયા નવરાત્રી મહોત્સવ નું જાજરમાન આયોજન થયું છે જે આયોજનમાં આજ રોજ તા.૧ ઓકટોબર ના રોજ છઠા નોરતે વિશ્વ વિખ્યાત ગાયક કલાકાર પદ્મશ્રી કૈલાશ ખેર પોતાના સુરીલા અંદાજ માં ખેલૈયાઓ નો ઉત્સાહ વધારશે તેમજ આગામી દિવસોમાં દિવ્યા કુમાર જેવા અલગ અલગ પ્રખ્યાત કલાકારો ઉમિયા નવરાત્રી મહો્સવમાં ધૂમ મચાવશે તેમ ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!