Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ : ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ : ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી મધ્યપ્રદેશનો શખ્સ ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમથકમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની દીકરી (ઉ.૧૭ વર્ષ,૫ મહિના,૨૮ દિવસ) વાળીને આરોપી સુભાષ ગમીરભાઈ આદિવાસી (રહે.મધ્યપ્રદેશ) વાળો લલચાવી ફોસલાવી લગ્નની લાલચે બદકામ કરવાના ઈરાદે ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરાના પિતાએ નોંધાવી છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ સીપીઆઈ આઈ.એમ.કોંઢીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!