Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પંથકમાં રહેતા અને સિરામિકમાં મજુરી કામ કરતા પરિવારની સગીરાને આરોપી પ્રેમ માનજી ભાંભર લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે અપહરણનાં બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ સીપીઆઈ એચ.એન.રાઠોડ ચલાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!