Sunday, May 5, 2024
HomeGujaratમાળીયા(મી)ના તરઘરી ગામના સરપંચ દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવી

માળીયા(મી)ના તરઘરી ગામના સરપંચ દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવી

નવરાત્રી ચાલી રહી છે ત્યારે આજે નવમું નોરતું છે અને ઠેર ઠેર બાળાઓ ને લ્હાણી વિતરણ કરવામાં આવતી હોય છે ત્યારે તરઘરી રાસ મંડળ ની ૩૦ કરતા વધુ બાળાઓને તેમજ નાના મોટા મળી ૨૦ જેટલા મંદિરોને,૫ પ્રાથમિક શાળાઓને તેમજ ૧ આંગણવાડીને તરઘરી ગ્રામ પંચાયતના યુવા સરપંચ દ્વારા લ્હાણી આપવામાં આવી હતી જેમાં બ્લેન્ડર,ઘડિયાળ તેમજ સોનાનો દાણો સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!